Pramukh
Swami Maharaj
પારિવારિક શાંતિથી ઘરને મંગલ બનાવીએ..
— બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી
મહારાજ
પારિવારિક શાંતિ માટે(Pramukh
Swami)
સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજે આપેલાં સાતેય વારનાં ૭ સોનેરી સુત્રો ;—
સોમ
— દરેક પોતાનો
સ્વભાવ સુધારશે તો પારિવારમાં આપો-આપ શાંતિ આવશે.
મંગળ
— નાનાં-મોટાં સૌને આદર
આપો સૌ પ્રત્યે વિવેકપૂવૅક વાણી વાપરો.
બુધ
— સંતાનોને શિક્ષણ સાથે સંસ્કાર
આપો, તો ભવિષ્ય ઉજ્જવળ બનશે.
ગુરુ
સુખ-દુખ માં ભગવાનને કર્તા
હર્તા સમજો,પ્રાથૅના કરો ,તેનાથી શાંતિ રહેશે.
શુક્ર
ઘર માં કોઇ ની ભૂલ થાય તો
ઉદાર મન રાખો. બીજાંની ભૂલ ને ભૂલતાં શીખો.
શનિ
પરસ્પર ખમવું , અનુકૂળ થવું ,ઘસાવું, મનગમતું મૂકવું ,તો ઘરમાં સંપ રહેશે.
રવિ
ઘરસભા-સત્સંગ ભક્તિ કરો.તેનાથી
ઘરમાં એકતા રહેશે, સુખ-શાંતિ
રહેશે.
Pramukh
Swami maharaj
Pramukh
Swami
Pramukh
SwamiSwaminarayan