Pramukh Swami Maharaj
પારિવારિક શાંતિથી ઘરને મંગલ બનાવીએ..
--- બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી
મહારાજ
પારિવારિક શાંતિ માટે(Pramukh Swami)
સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજે આપેલાં સાતેય વારનાં ૭ સોનેરી સુત્રો ;---
સોમ
-- દરેક પોતાનો
સ્વભાવ સુધારશે તો પારિવારમાં આપો-આપ શાંતિ આવશે.
મંગળ
-- નાનાં-મોટાં સૌને આદર આપો સૌ પ્રત્યે વિવેકપૂવૅક વાણી વાપરો.
બુધ
-- સંતાનોને શિક્ષણ સાથે સંસ્કાર આપો, તો ભવિષ્ય ઉજ્જવળ બનશે.
ગુરુ
સુખ-દુખ માં ભગવાનને કર્તા
હર્તા સમજો,પ્રાથૅના કરો ,તેનાથી શાંતિ રહેશે.
શુક્ર
ઘર માં કોઇ ની ભૂલ થાય તો ઉદાર મન રાખો. બીજાંની ભૂલ ને ભૂલતાં શીખો.
શનિ
પરસ્પર ખમવું , અનુકૂળ થવું ,ઘસાવું, મનગમતું મૂકવું ,તો ઘરમાં સંપ રહેશે.
રવિ
ઘરસભા-સત્સંગ ભક્તિ કરો.તેનાથી
ઘરમાં એકતા રહેશે, સુખ-શાંતિ
રહેશે.
Pramukh
Swami maharaj
Pramukh
Swami
Pramukh
SwamiSwaminarayan